જરૂરથી કરો સફેદ આંકડાની જડના આ ઉપાય, થઈ જશો માલામાલ
September 01, 2020
આ તો બધા જ લોકો જાણે છે કે આંકડાનો છોડ કેટલો ફાયદાકારક હોય છે પરંતુ આ છોડના શુ ફાયદા હોય છે તેમના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. એટલા માટે આજે અમે તમને તેના ખૂબ જ સારા ફાયદાઓ વિશે કહેવા જઈએ છીએ.
જો તમારી એક આંખમાં પીડા થઈ રહી હોય તો જ્યાં પીડા થઈ રહી હોય તેના જ બીજા પગ ના અંગુઠા ઉપર શ્વેત એટલે કે સફેદ આકડાના દૂધથી ભીનું કરીને થોડો સમય સુધી પગ ના અંગુઠા ઉપર રાખવાથી રાહત મળે છે. તેમના સિવાય જો તમે આકડાના છોડ ને પોતાના ઘરના દ્વાર ઉપર લગાવી દો છો તો ઘર ઉપર કોઈ ખરાબ શક્તિ પ્રવેશ કરતી નથી.
તેની સાથે જ કોઈએ ઘર ઉપર કોઈ જાદુ કરેલ હોય તો તેની પણ અસર પડતી નથી કે નથી અને તમારા ઘરમાં હંમેશા સુરક્ષા રહે છે. તેમની સાથે તમારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી થઈ જાય છે. તેમના સિવાય આંકડાના છોડ ને હલાવતા સમયે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે તેની જડીબુટ્ટી લઈને આવો છો તો પાછળ ફરીને જોવાનું નથી.
કહી દઈએ કે બ્રહ્મમુહૂર્ત કોઈપણ જડીબુટ્ટી ને લાવવાનું સૌથી સારું મુહૂર્ત હોય છે. તેમની સાથે જ જો જડીબુટ્ટી અને રવિ પુષ્ય યોગ, ગુરુ પુષ્ય યોગ અથવા તો શનિ પુષ્ય યોગમાં પ્રાપ્ત કરવામાં આવે તો ઘણો જ ફાયદો થાય છે.
સફેદ આકડાના છોડ ને ગણપતિ ના રૂપમાં પણ માનવામાં આવે છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે જો કોઈપણ જુના સ્વેતા આંકડાના છોડની મૂળને ખોદવામાં આવે અને તેમના મૂળમાંથી ગણેશજીની પ્રતિમા પ્રાપ્ત થાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ પ્રતિમાની પૂજા કરવાથી બધા જ દુઃખનો નાશ થાય છે. તેમના સિવાય ઘરમાં પ્રતિમાને સ્થાપિત કરવાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ અને અન્નપૂર્ણા ભંડાર ભરેલો રહે છે. તેમની સાથે જ ઘરમાં લક્ષ્મીજીનો નિવાસ થાય છે હવે અમે તમને કહેવા જઈએ છીએ કે આંકડાના મૂળને વપરાશ કઈ રીતે કરી શકો છો.
રવિ પુષ્પ અથવા તો ગુરુ પુષ્ય યોગમાં સવારના સમયે આંકડાના મૂળને ઘરમાં લાવીને સાફ કરીને રૂમમાં નાખી દો. ત્યારબાદ ગણપતિજી ના મંત્ર ઓમ્ ગં ગણપતયે નમઃ અથવા તો ઓમ શ્રી વિઘ્નેશ્વરાય નમઃ નો સો વાર જાપ કરો. ત્યારબાદ આ આ મૂળ ને પોતાના રૂમમાં બાંધીને રાખો તેનાથી તમને જલ્દી સંતાન પ્રાપ્તિ થઇ જશે તેમના સિવાય કોઈપણ પ્રકારની મુશ્કેલી અને ખરાબ શક્તિનો પ્રવેશ તમારા ઘરમાં નહીં થાય.